બિઝનેસ બજારમાં લીલા નિશાન પર વ્યવસાયની શરૂઆત, સેન્સેક્સ 60 અંક ઉછળ્યો, નિફ્ટી 18100ની પાર સ્થાનિક શેરબજારમાં આ સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે ગુરુવારે લીલા નિશાન પર ટ્રેડિંગ શરૂ થયું હતું. By Connect Gujarat 04 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પખવાડીયામાં બીજી વખત નર્મદા નદીના જળસ્તરમાં વધારો, નદીની સપાટી વોર્નિંગ લેવલને પાર મધ્યપ્રદેશમાં સતત વરસાદને પગલે ઓમકારેશ્વર ડેમમાંથી પાણીની આવકને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. By Connect Gujarat 23 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નર્મદા નદીનું જળસ્તર વધતા ધરતીનો તાત ખેતરમાં માછલી પકડવા મજબૂર,જુઓ શું છે પરિસ્થિત.! નજીક નર્મદા નદીના જળ સ્તરમાં વધારો થતાં નર્મદા નદી કિનારે આવેલા ખેતરો બેટમાં ફેરવાયા છે જેના કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. By Connect Gujarat 18 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાના જળસ્તરમાં પણ વધારો, જળ સપાટી 17 ફૂટે સ્થિર ભરૂચ જીલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદાની સપાટીમાં વધારો થયો છે. By Connect Gujarat 12 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઉપરવાસમાં વરસેલ ભારે વરસાદના કારણે ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળ સ્તરમાં વધારો ઉપરવાસમાં વરસી રહેલ અનરાધાર વરસાદના પગલે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળ સ્તરમાં વધારો થયો છે. By Connect Gujarat 11 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : કાપડ ઉદ્યોગમાં તેજી આવતા પ્રતિ દિવસ રૂ. 220 કરોડનું કાપડ અન્ય રાજ્યમાં સપ્લાય... કોરોના સંક્રમણ અંકુશમાં આવતા લોકોના વેપાર ઉદ્યોગ સામાન્ય થઈ ગયા છે, ત્યારે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ પણ હવે ધમધમતા થઈ જતાં વેપારીઓ ખુશખુશાલ થઈ ગયા છે. By Connect Gujarat 08 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, મોંઘવારીને લઈને ઠેર ઠેર ચક્કાજામ કરાયો... વધતી જતી મોંઘવારીના કારણે આજે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 31 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : આંબાના બગીચાઓમાં મધિયાનો રોગ વધ્યો, ખેડૂતોના માથે ચિંતાની લકીરો ગીરનાં આંબાનાં બગીચાઓમાં ઓછા પાક વચ્ચે મધિયા નામનો રોગ વધ્યો છે. આ રોગને કારણે કેસર પકવતા ખેડૂતોની ચિંતામા બમણો વધારો થયો. By Connect Gujarat 31 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn