અમદાવાદ : ઉત્તરાયણનો બંદોબસ્ત "ભારે" પડયો, 85 પોલીસકર્મીઓ સંક્રમિત
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વના બંદોબસ્તમાં ગયેલાઓ પોલીસકર્મીઓ પૈકી 85 જેટલા કોરોના પોઝીટીવ આવતાં દોડધામ મચી છે.
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વના બંદોબસ્તમાં ગયેલાઓ પોલીસકર્મીઓ પૈકી 85 જેટલા કોરોના પોઝીટીવ આવતાં દોડધામ મચી છે.
ભીલાડ ચેકપોસ્ટ પર કોરોના અંગેનું ચેકિંગ હાથ ધરાયું, બહારના રાજ્યમાંથી આવતા લોકોનું સ્થળ પર જ ચેકિંગ.