ઋતુરાજ ગાયકવાડે T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, ભારતના દિગ્ગજ બેટ્સમેનનો રેકોર્ડ તોડ્યો.
ભારતીય ટીમના ઓપનર ઋતુરાજ ગાયકવાડે શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામે રાયપુરમાં રમાયેલી ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં મોટી સિદ્ધિ મેળવી હતી.
ભારતીય ટીમના ઓપનર ઋતુરાજ ગાયકવાડે શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામે રાયપુરમાં રમાયેલી ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં મોટી સિદ્ધિ મેળવી હતી.
જસપ્રીત બુમરાહની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ત્રણ મેચની ટી20 શ્રેણી માટે મંગળવારે આયર્લેન્ડ પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે.
ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડે શનિવારે (3 જૂન) લગ્ન કર્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ વર્ષે આઈપીએલનું શાનદાર પ્રદર્શન કરનાર ઋતુરાજે ઉત્કર્ષા સાથે સાત ફેરા લીધા હતા.
વિજય હજારે ટ્રોફીની ફાઇનલ મેચ મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર વચ્ચે અમદાવાદમાં રમાઈ હતી.
અમદાવાદમાં વિજય હજારે ટ્રોફીની ટાઈટલ મેચ મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર વચ્ચે રમાઈ રહી છે.
મહારાષ્ટ્રના ઓપનર ઋતુરાજ ગાયકવાડે વિજય હજાર ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો છે. તે લિસ્ટ A ક્રિકેટમાં એક ઓવરમાં સાત સિક્સર મારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે