આપઘાત કરનાર દુઃખોથી દૂર જવાની માનસિકતા સાથે આત્મહત્યા કરીને જીવનલીલા ને સમાપ્ત કરી નાખે છે
વર્ષ 2020 અને 2021ના કોરોના કાળના કપરા સમય પછી જીવનનું ધબકવું તો સામાન્ય બની ગયું પરંતુ ઘણા ખરા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા,તો બીજી તરફ આર્થિક રીતે કમર તૂટી ગઈ હોવાના કિસ્સાઓ સમાજમાં પ્રકાશમાં આવ્યા છે..