સાબરકાંઠા : વડાલીમાં સામૂહિક આપઘાતની ઘટનામાં માતાપિતા બાદ બે બાળકોના પણ મોત,એક દીકરી હજી સારવાર હેઠળ
વડાલીમાં સગર પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જેમાં માતાપિતાના મોત બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બે પુત્રોના પણ મોત નીપજ્યા
વડાલીમાં સગર પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જેમાં માતાપિતાના મોત બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બે પુત્રોના પણ મોત નીપજ્યા
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.જ્યાં એક પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી છે.
સુરતના અમરોલી ખાતે એન્ટેલીયા ડ્રીમનાં શશાંગીયા પરિવારની સામૂહિક આપઘાત મામલે પોલીસ દ્વારા આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ત્રિપુટીની ધરપકડ કરી
ચિરાગ બ્રમ્હાણી અને તેમની 8 વર્ષની પુત્રીએ જીવન ટુંકાવ્યું હોવાની કમકમાટીભરી ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલીક વડોદરા તાલુકા પોલીસ દોડી આવી