અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં પપ્પા મારા પીઠબળ વિષય પર વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયમાં પપ્પા મારા પીઠબળ વિષય પર સહઅભ્યાસ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું....
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયમાં પપ્પા મારા પીઠબળ વિષય પર સહઅભ્યાસ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું....
ગત તારીખ-૫મી ફેબ્રુઆરીના રોજ ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં યોજાઈ હતી જેમાં વિવિધ ટીમોએ ભાગ લીધો હતો.
સ્મૃતિ પર્વ નિમિત્તે બુક રીવ્યુ , નૃત્ય તથા ડી.એ.આનંદપુરાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા. આ સાથે જ યોગા, દેશભક્તિ ગીત, વોલીબોલ, લોકવાર્તા સહિતની સ્પર્ધાઓ યોજાઇ
સંસ્કાર દીપ વિદ્યાલયમાં સમયાંતરે સહઅભ્યાસ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે પૂર્વ પ્રાથમિક વિભાગમાં કલરવની વર્ગ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું