અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં ભૂલકાઓએ સામાન્ય જ્ઞાન પર અભિનય ગીત રજૂ કર્યા
સંસ્કાર દીપ વિદ્યાલયમાં સમયાંતરે સહઅભ્યાસ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે પૂર્વ પ્રાથમિક વિભાગમાં કલરવની વર્ગ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું
સંસ્કાર દીપ વિદ્યાલયમાં સમયાંતરે સહઅભ્યાસ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે પૂર્વ પ્રાથમિક વિભાગમાં કલરવની વર્ગ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સંસ્કારદીપ વિદ્યાલયમાં માતૃભાષાને ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધોરણ એકના વિદ્યાર્થીઓએ માતૃભાષા આધારિત નાટકો અને ગીત રજૂ કર્યા
અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં માતૃભાષા ગુજરાતીના પ્રચાર પ્રસાર અર્થે સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું