ભરૂચ લઘુમતી સમાજના ઉચ્ચકક્ષાએ અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું કરાયું વિતરણ
બીબન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લઘુમતી સમાજના ભરૂચ જિલ્લાના ઉચ્ચકક્ષાએ અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું
બીબન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લઘુમતી સમાજના ભરૂચ જિલ્લાના ઉચ્ચકક્ષાએ અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું
ઉત્તર પ્રદેશમાં નવી સંસ્કૃત શિષ્યવૃત્તિ યોજના શરૂ કરવામાં આવી છે. શિષ્યવૃત્તિના નાણાં સીધા વિદ્યાર્થીના બેંક ખાતામાં આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિ રાજ્ય સરકાર દ્વારા 23 વર્ષ બાદ ફરી શરૂ કરવામાં આવી છે. અગાઉ માત્ર 300 વિદ્યાર્થીઓ જ આ શિષ્યવૃત્તિ મેળવતા હતા.
નવા નિયમોમાં સુરતમાં ગુજરાત બહારના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળે. જેથી વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિને લઈને વાલીઓ દુવિધામાં મુકાયા છે
સ્કોલરશીપનું 250 જેટલી વિદ્યાર્થીનીઓને વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ બા રાઉલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું