બાળકોના મેન્ટલ હેલ્થ ને લઈ NCERTએ કડક વલણ અપનાવ્યું, શાળાઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન
શાળાના વિદ્યાર્થીઓમાં મેન્ટલ હેલ્થ ની વધતી સમસ્યા જોતા NCERT એ નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે.
શાળાના વિદ્યાર્થીઓમાં મેન્ટલ હેલ્થ ની વધતી સમસ્યા જોતા NCERT એ નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે.
સમગ્ર દેશમાં આજરોજ 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લો પણ દેશભક્તિના રંગે રંગાયો હતો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરના 483 મા સ્થાપના દિન નિમિત્તે આજે સવારે સાત વાગ્યે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું
જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓની સ્થિતિ દયનીય છે. જિલ્લાની કુલ 101 સ્કૂલમાં છેલ્લા અઢી વર્ષથી 366 ઓરડાની સત્તાવાર સરકારી ચોપડે ઘટ જોવા મળી રહી છે.
કોરોનાની ચોથી લહેર આવવાની આશકા છે તે વચ્ચે શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી.
દંત ચિકિત્સક ડો.યોગેશ ચંદારાણા અને ડો.પ્રણવ એ પોતાના ખિસ્સામાંથી સારો એવો મોટો ખર્ચ કરી દેશનું એકમાત્ર દંત સંગ્રહલાય તૈયાર કરવામાં આવ્યું છે.