ગીર સોમનાથ: તંત્ર દ્વારા સિઝ કરાયેલ રૂ.20.61 લાખનો જ્વલનશીલ પદાર્થનો જથ્થો આ કંપનીનો હોવાનું બહાર આવ્યુ.
વેરાવળ બંદરમાં તંત્રએ બિનવારસુ સીઝ કરેલ 20.61 લાખના ખનીજ અને જ્વલનશીલ પદાર્થ ફિશ હાર્બર બનાવતી આર.કે.એ.સી. પ્રોજેકટ લીમીટેડ કંપની દ્વારા જ ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયુ હોવાનું બહાર આવ્યું છે.