Connect Gujarat

You Searched For "Service Work"

અંકલેશ્વર : HMP ફાઉન્ડેશનનું સેવાકાર્ય, પૂરગ્રસ્ત લોકોને કર્યું ફૂડ પેકેટનું વિતરણ...

20 Sep 2023 8:05 AM GMT
HMP ફાઉન્ડેશનનના સ્થાપક સ્વ. અહમદ પટેલના પુત્ર ફેઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ દ્વારા અંકલેશ્વરમાં પૂરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું...

જામનગર : ભારે વરસાદના પગલે જરૂરિયાતમંદ લોકોને કરાયું ફૂડ પેકેટનું વિતરણ, 2500 જેટલા ફૂડ પેકેટ આપી કર્યું સેવાનું કામ

1 July 2023 11:43 AM GMT
ભારે વરસાદના કારણે જામનગરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોની ઘરવખરીને નુકશાન થયું હતું,

સોમનાથ ટ્રસ્ટનું સેવાકાર્ય : આંગણવાડીના 10 હજાર બાળકોને 2500 કિલો કેરીઓનું વિતરણ કરાયું...

3 Jun 2023 8:38 AM GMT
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોરથમાં ઉપયોગમાં લેવાયેલ 2500 કિલો કેસર કેરી વેરાવળ તાલુકાની 324 આંગણવાડીઓમાં 10 હજાર બાળકોને વિતરણ કરવામાં આવી હતી,

"સેવાકાર્ય" : ભરૂચમાં 75 વર્ષીય વૃદ્ધનું નિધન થતાં પરિવારજનોએ લીધો દેહદાન કરવાનો નિર્ણય...

31 Oct 2022 7:39 AM GMT
આજરોજ ભરૂચ શહેર માટે ખૂબ જ આનંદના સમાચાર છે કે, ભરૂચ શહેરમાં માત્ર 15 જ દિવસમાં ફરી એકવાર દેહદાન થઈ રહ્યું છે.

રાજકોટ : ધોરાજીની મહિલાના અવસાન બાદ ચક્ષુઓનું દાન, સેવાકાર્ય બદલ માનવસેવા યુવક મંડળે આભાર માન્યો...

17 Jun 2022 9:16 AM GMT
જિલ્લાના ધોરાજી શહેરના મહિલાનું અવસાન થતાં તેઓના પરિવારજનોએ તેમના ચક્ષુઓનું દાન કરી લોક સેવાકાર્યની અનોખી પહેલ કરી છે.

જામનગર : નગરસેવિકાનું સેવા કાર્ય, વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીઓ માટે 10 હજાર માળાનું વિતરણ કરાયું...

20 March 2022 11:51 AM GMT
જામનગર ખાતે મહિલા કોર્પોરેટર ડિમ્પલ રાવલ દ્વારા ચકલીઓ માટે 10 હજાર જેટલા માળાનું લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

ભાજપના સેનાપતિ સીઆર પાટીલનો આજે 68મો જન્મદિવસ, રાજયભરમાં સેવાકીય કાર્ય શરૂ..

16 March 2022 6:30 AM GMT
ગુજરાત ભાજપના સેનાપતિ ગણાતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નો આજે 68મો જન્મદિવસ છે. જેને લઇને તેમના પરિવારમાં પણ ખુશીનો માહોલ છે.

ભરૂચ: સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા વડીલોના ઘર ખાતે કરાયું સેવા કાર્ય

13 March 2022 9:27 AM GMT
ભરૂચના સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સ્થાપકના જન્મ દિવસની વડીલોના ઘર ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી

ભરૂચ:અંકલેશ્વરના યુવા પુરોહિત સમાજનું સેવા કાર્ય,બાઇક ચાલકોને વિના મૂલ્યે સેફ્ટી ગાર્ડ અપાયા

12 Jan 2022 10:07 AM GMT
અંકલેશ્વર ખાતે યુવા પુરોહિત સમાજ અને એ.કે.મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ,પોલીસ વિભાગ દ્વારા પતંગના દોરાઓથી વાહન ચાલકોને બચાવવા સેફ્ટી ગ્રીલ ફિટ કરવામાં...

"સેવાકીય કાર્ય" : સુરેન્દ્રનગરની સગર્ભા બહેનો માટે પોષણક્ષમ આહારનું મેનુ બનાવાયું.

11 Dec 2021 7:08 AM GMT
કુપોષણ માટે પ્રચલિત બનેલા રણકાંઠા વિસ્તારમાં કુપોષણ સામે પડકાર ઝીલ્યાની સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડાની અનોખી કહાની સામે આવી છે.

મન કી બાત:પી.એમ.મોદીએ સેવા કાર્ય કરતાં રહેવાના લોકો પાસે માંગ્યા આશીર્વાદ !

28 Nov 2021 6:50 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાતના 83મા એપિસોડમાં રાષ્ટ્રને સંબોધન કર્યું.