અંક્લેશ્વર : કેશવ પાર્ક સોસાયટી વિસ્તારમાં ગટર-પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ પાલિકા કચેરી ગજવી મુકી
ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર શહેરની કેશવ પાર્ક સોસાયટી વિસ્તારમાં ગટર અને પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર શહેરની કેશવ પાર્ક સોસાયટી વિસ્તારમાં ગટર અને પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
શહેરમાં વોર્ડ નં. 4માં આવેલ નવીનગરી વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી ઉભરાતી ગટરના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ભરૂચ શહેરના કસક ગરનાળામાં ગટર ઓવરફ્લો અને ટ્રાફિકની સમસ્યાથી રાહદારીઓ અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
જિલ્લાના અંકલેશ્વર શહેરના બાપુનગર વિસ્તારમાં ઊભરાતી ખુલ્લી ગટરોના કારણે સ્થાનિકોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે.