અંકલેશ્વર: ભડકોદ્રા ગામે શીતળા સાતમ નિમિત્તે આદિવાસી સમાજના 180 પરિવારોને અનાજની કીટનું કરાયુ વિતરણ
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે શીતળા સાતમ નિમિત્તે આદિવાસી સમાજના 180 જેટલા પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે શીતળા સાતમ નિમિત્તે આદિવાસી સમાજના 180 જેટલા પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું
શ્રાવણ વદ સાતમ આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે.સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાનું મંદિર 215 વર્ષ જુનું છે અને સ્ટેટ વખતનું આ મંદિર છે.
આજરોજ શીતળા સાતમના પર્વ નિમિત્તે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું