અમદાવાદ : શ્રમિક અન્નપૂર્ણા યોજના, 22 ભોજન કેન્દ્ર તથા શ્રમ 'સન્માન' પોર્ટલનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
અમદાવાદ ખાતેથી રાજ્ય સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજના, 22 ભોજન કેન્દ્ર તથા શ્રમ 'સન્માન' પોર્ટલનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.