જુનાગઢ: શ્રાવણ માસના પ્રારંભે ભવનાથ મંદિર ખાતે ભાવિક ભક્તો ઉમટ્યા,વિવિધ કાર્યક્રમોનું આયોજન
આજથી શરૂ થતા શ્રાવણ માસના પ્રારંભે હર હર મહાદેવ,ઓમ નમઃ શિવાયના નાદ સાથે જૂનાગઢના શિવાલયો ગુંજી ઉઠ્યા હતા
આજથી શરૂ થતા શ્રાવણ માસના પ્રારંભે હર હર મહાદેવ,ઓમ નમઃ શિવાયના નાદ સાથે જૂનાગઢના શિવાલયો ગુંજી ઉઠ્યા હતા
દેવોના દેવ મહાદેવનો મહિમા અપરંપાર છે,સમગ્ર દુનિયામાં મહાદેવના પરચા અને તેની સાથેની આસ્થા સાથેની કથાઓ જોડાયેલી છે.
શ્રાવણ માસ આમ તો ઉપવાસનો મહિનો કહેવાય છે. અને આ મહિનામાં ઉપવાસ કરવાનો પણ અનેરો મહિમા છે.
અમાસ પર્વે 28 ધ્વજાપુજા, 37 સોમેશ્વર મહાપુજા, અને 1013 શિવભક્તો એ મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતી આપી ધન્યતા અનુભવી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક આવેલ ગુમાનદેવ મંદિર ખાતે આજે શ્રવણ માસના અંતિમ શનિવારે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું