Connect Gujarat

You Searched For "significance"

સફલા એકાદશીના દિવસે કરો આ વસ્તુઓનું દાન,જાણો તેનું મહત્વ

7 Jan 2024 7:43 AM GMT
સનાતન ધર્મમાં એકાદશી તિથિનું વધુ મહત્વ છે. એકાદશી મહિનામાં બે વાર આવે છે. કૃષ્ણ પક્ષમાં પ્રથમ અને શુક્લ પક્ષમાં બીજું.

આજે કાળી ચૌદસ, ત્યારે જાણો તેનું મહત્વ અને તેની સાથે જોડાયેલી દંતકથા....

11 Nov 2023 4:40 AM GMT
દિવાળીના એક દિવસ પહેલા કાળી ચૌદસના તહેવારને ઉજ્વવામાં આવે છે. કાળી ચૌદસને નરક ચતુર્થી પણ કહેવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે મહાકાળી માતા ની પૂજા...

કૈલાશ માનસરોવરના માનસ શક્તિપીઠનું શું છે મહત્વ,વાંચો આ અહેવાલમાં

22 Oct 2023 3:09 AM GMT
જ્યારે કોઈ સૃષ્ટિ ન હતી, ચારેયબાજુ અંધકાર હતો ત્યારે આ દેવીએ પોતાની રમૂજથી સૃષ્ટિની રચના કરી હતી, તેથી જ તેને આદિ સ્વરૂપ અથવા બ્રહ્માંડની આદિશક્તિ પણ...

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આવેલ શક્તિપીઠ શર્કરારનું શું છે મહત્વ,વાંચો આ અહેવાલમાં

18 Oct 2023 2:55 AM GMT
માઁ આધ્યાશક્તિનો પુજાનો મહાન તહેવાર એટ્લે શારદીય નવરાત્રી 15 ઓક્ટોબર, રવિવારથી શરૂ થઈ ગઈ છે, અને 23મી ઓક્ટોબર સુધી ચાલશે, 24મી એ દશેરાની ઉજવણી કરવામાં...

ચૈત્ર નવરાત્રી 2023 : નવરાત્રિના બીજા દિવસે કરવામાં આવે છે માતા બ્રહ્મચારિણીની પૂજા, જાણો પદ્ધતિ, મંત્ર અને મહત્વ

23 March 2023 7:33 AM GMT
મા દુર્ગાને સમર્પિત ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આજે એટલે કે 23 માર્ચ, 2023 ચૈત્ર નવરાત્રીનો બીજો દિવસ છે.

વર્ષો જૂની પરંપરા અનુસાર જૂનાગઢમાં મહાશિવરાત્રી પર્વ પૂર્ણ કરી સાધુ સંતો પહોંચે છે સોમનાથ, જુઓ શું છે મહત્વ

22 Feb 2023 1:35 PM GMT
જુનાગઢમાં શિવરાત્રીના પર્વનું સમાપન, સાધુ સંતો પહોંચ્યા સોમનાથ ધામમાં ભંડારાનું પણ કરાયું આયોજન

આજથી શરૂ થયો છે પોષ મહિનો,જાણો આ મહિનામાં શું કરવું અને શું ન કરવું

9 Dec 2022 7:40 AM GMT
હિન્દુ ધર્મમાં તમામ મહિનાઓનું પોતાનું મહત્વ છે. શાસ્ત્રો અનુસાર, હિન્દુ વર્ષના તમામ મહિનાઓ એક અથવા બીજા ભગવાનની પૂજા માટે સમર્પિત છે.

મોક્ષદા એકાદશી અને ગીતા જયંતીનો શુભ સંયોગ,જાણો શુ છે તેનું મહત્વ

4 Dec 2022 11:53 AM GMT
માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે મોક્ષદા એકાદશી 3 અને 4 ડિસેમ્બરે ઉજવવામાં આવી.

ભગવાન વિષ્ણુના આશીર્વાદ માટે કરો ઉત્પતિ એકાદશીનું વ્રત,જાણો નિયમ અને તેનું મહત્વ

18 Nov 2022 9:40 AM GMT
દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં બે એકાદશી ઉપવાસ કરવામાં આવે છે, હિંદુ ધર્મમાં એકાદશી વ્રતને તમામ ઉપવાસોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આવતીકાલે આમળા નવમી, જાણો શુભ સમય, મહત્વ અને પૂજાની રીત

1 Nov 2022 10:37 AM GMT
અક્ષય નોમનો તહેવાર દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે આમળાના ઝાડની પૂજા કરવાનો નિયમ છે.

આજે નાની દિવાળી : જાણી લો, નરક ચતુર્દશી, કાળી ચૌદશ, રૂપ ચતુર્દશીનું મહત્વ...

23 Oct 2022 3:06 PM GMT
દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવતો દિવસ એટલે નાની દિવાળી. આ દિવસને નરકચૌદશ, રૂપચૌદશ અને કાળીચૌદશના નામથી પણ ઓળખવામાં આવે છે. નરકચૌદશના દિવસે વ્રત...

આજે નાની દિવાળી : જાણી લો, નરક ચતુર્દશી, કાળી ચૌદશ, રૂપ ચતુર્દશીનું મહત્વ...

23 Oct 2022 10:03 AM GMT
દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવતો દિવસ એટલે નાની દિવાળી. આ દિવસને નરકચૌદશ, રૂપચૌદશ અને કાળીચૌદશના નામથી પણ ઓળખવામાં આવે છે.