ભરૂચ અંકલેશ્વર: કાપોદ્રાની શ્રીધર વિલા સોસા.માં તસ્કરો ત્રાટકયા, બંધ મકાનમાંથી સોનાના દાગીનાની ચોરી અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં આવેલ શ્રીઘર વિલા સોસાયટીમાં બંધ મકાનને તસ્કરે નિશાન બનાવી સોનાના ઘરેણાં અને રોકડા 15 હજારની ચોરી કરી ફરાર થઈ ગયો હતો By Connect Gujarat 23 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn