Connect Gujarat

You Searched For "special postage stamps"

કેન્દ્ર સરકાર ભારત રત્ન લતા મંગેશકરની યાદમાં વિશેષ ટપાલ ટિકિટ બહાર પાડશે, કેન્દ્રીય સંચાર મંત્રીએ આપી માહિતી

8 Feb 2022 2:27 PM GMT
ભારત રત્ન લતા મંગેશકરનું 92 વર્ષની વયે રવિવારે અવસાન થયું. દેશની કેન્દ્ર સરકારે તેમની યાદમાં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવાનો નિર્ણય કર્યો છે.