ભરૂચ : ઉત્તરપ્રદેશના મહંત દ્વારા ઇસ્લામ ધર્મના પયગંબર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી મામલે મુસ્લિમ સમાજમાં રોષ...
ઉત્તરપ્રદેશના મહંત યતિ નરસિંહાનંદ દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પયગંબર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી બાદ મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે,
ઉત્તરપ્રદેશના મહંત યતિ નરસિંહાનંદ દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પયગંબર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી બાદ મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે,
સોશિયલ એક્ટિવિટી ફાઉન્ડેશન અને મુસ્લિમ આગેવાનો દ્વારા હઝરત મહંમદ પયગંબ અંગે વાંધાજનક ટીપણી કરનાર વ્યક્તિ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું
ભરૂચના ઝઘડિયા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ તેમના રાજકીય વિરોધી છોટુ વસાવાના જાહેર મંચ પરથી વખાણ કર્યા હતા
હરિયાણામાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન પહેલા રાજકીય તણાવ વધી ગયો છે. મતદાનના બે દિવસ પહેલા, ભારતીય જનતા પાર્ટી (BJP) એ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર મોટો હુમલો કર્યો,
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રવિવારે જમ્મુમાં ભાષણ આપી રહ્યા હતા,તે દરમિયાન બેભાન થઈ ગયા હતા.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા UNGAમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ઘણા દેશો સંજોગોને કારણે પાછળ રહી જાય છે,
અયોધ્યાના ઋષિ-મુનિઓએ રામ મંદિરમાં નાચ-ગાન વિશે રાહુલ ગાંધીના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. 26 સપ્ટેમ્બરે હરિયાણામાં ચૂંટણી પ્રચાર, રાષ્ટ્રપતિને અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી
રાહુલ ગાંધી અમેરિકામાં અનામત અંગે આપેલા નિવેદનના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ધારણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો