ગુજરાત નવસારી: "PMJAY"યોજના,ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવાની સરકારની નીતિ : શક્તિસિંહ ગોહિલ દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા સંગઠન પર્વની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત નવસારી ખાતે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરી છે.જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાષ્ટ્રીય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. By Connect Gujarat Desk 23 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે દલિત સંગઠનો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું ડૉ.બાબાસાહેબ આંબેડકર અંગે વાંધાજનક ટિપ્પણી કરનાર ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાંની માંગ સાથે ઇન્સાફ સહીત દલિત સંગઠનોએ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. By Connect Gujarat Desk 23 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ગૃહમંત્રી અમિત શાહના નિવેદનનો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવાયો ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગૃહ મંત્રી અમિત સાશે સંસદમાં બાબા સાહેબ આંબેડકર અંગે આપેલા નિવેદનનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો By Connect Gujarat Desk 22 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ભરૂચ-ઝઘડીયા દુષ્કર્મ પીડિત બાળકીની મુલાકાતે આવ્યા કોંગ્રેસ નેતા અમિત ચાવડા, કહ્યું : ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી..! ભરૂચ જિલ્લાના ઝઘડીયામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી નરાધમ દ્વારા રાક્ષસી કૃત્યની ઘટનાના ગુજરાત સહિત દેશભરમાં પડઘા પડ્યા છે By Connect Gujarat Desk 20 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: અમિત શાહના બાબાસાહેબ આંબેડકર પરના વિવાદિત નિવેદન મુદ્દે NSUI દ્વારા કરાયો વિરોધ વડોદરા શહેરમાં કોંગ્રેસ અને NSUI દ્વારા બે સ્થળોએ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને ગૃહમંત્રીની માફીની સાથે સાથે તેમના રાજીનામાની પણ માંગ કરી હતી. By Connect Gujarat Desk 19 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લિવ ઈન રિલેશનશિપ વિશે નિવેદન આપતા ચર્ચાનું કેન્દ્ર બન્યા ભારતમાં લિવ ઇન રિલેશનશિપના વધતાં જતાં ચલણ વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ સંબંધ અને સમલૈંગિક લગ્નને 'સમાજના નિયમો વિરુદ્ધ' ગણાવ્યા છે. By Connect Gujarat Desk 19 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બનાસકાંઠા: પૂર્વ CM શંકરસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન,ગુજરાતમાં દારૂબંધી અંગે આપી પ્રતિક્રિયા બનાસકાંઠાના પાલનપુર ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીને પીઢ રાજકારણી શંકરસિંહ વાઘેલાએ રાજકીયક્ષેત્રે પોતાની સક્રિયતાના દર્શન કરાવ્યા હતા. By Connect Gujarat Desk 16 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ રાહુલ ગાંધીને લખનઉ કોર્ટે હાજર રહેવા સમન્સ પાઠવ્યું,વીર સાવરકર પર ભડકાઉ નિવેદનનો મામલો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લખનઉ કોર્ટે સમન્સ પાઠવ્યું છે. લખનઉના ACJM-3એ રાહુલ ગાંધીને 10 જાન્યુઆરી, 2025ના રોજ આરોપી તરીકે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. By Connect Gujarat Desk 14 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન કંગના રનૌતે AI એન્જિનિયરના આપઘાત મામલે આપ્યું નિવેદન, કહ્યું 99% લગ્નોમાં પુરુષોની ભૂલ હોય છે ! બોલિવૂડ એક્ટ્રેસ અને લોકસભા સાંસદ કંગના રનૌતે બેંગલુરુ AI એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યા કેસ પર નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે 99 ટકા લગ્નોમાં પુરૂષોની ભૂલ હોય છે. By Connect Gujarat Desk 12 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn