નબળા વૈશ્વિક સંકેતોને કારણે બજાર લાલ રંગમાં ખુલ્યું, સેન્સેક્સ 369 પોઇન્ટમાં ઘટાડો
નબળા વૈશ્વિક સંકેતો અને વિદેશી રોકાણકારો દ્વારા વેચાણને કારણે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું.
નબળા વૈશ્વિક સંકેતો અને વિદેશી રોકાણકારો દ્વારા વેચાણને કારણે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું.
આગામી સપ્તાહ શેરબજાર માટે ખૂબ જ અસ્થિર બની શકે છે. રોકાણકારો રિટેલ અને જથ્થાબંધ ફુગાવા સાથે વેપાર ખાધ જેવા મુખ્ય આંકડાઓ પર નજર રાખશે.
સુરતના મોટા વરાછાના શિવાંત એન્ટેલા એપાર્ટમેન્ટમાં રહેતા શૈલેશ ઇટાલિયાએ પોતાના સાથે છેતરપિંડી થતાં ગત એપ્રિલ મહિનામાં વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ભારતીય શેરબજારે ગુરુવારે નબળા નોટ પર ટ્રેડિંગ શરૂ કર્યું. આજે બજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જારી રહ્યો હતો.
કારોબારી સપ્તાહના પહેલા દિવસે બજાર ઉછાળા સાથે બંધ થયું હતું. આજે સેન્સેક્સ અને નિફ્ટી અડધા ટકાથી વધુના વધારા સાથે બંધ થયા છે.