ભરૂચ: 6 હજારથી વધુ વિદ્યાર્થીઓએ શિષ્યવૃતિની પરીક્ષા આપી, શિક્ષણ વિભાગ દ્વારા કરાયુ સુચારુ આયોજન
ધોરણ- 6 અને 9 ના 6 હજાર વિદ્યાર્થીઓ શિષ્યવૃતિની પરીક્ષા આપી હતી.જે માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.
ધોરણ- 6 અને 9 ના 6 હજાર વિદ્યાર્થીઓ શિષ્યવૃતિની પરીક્ષા આપી હતી.જે માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી તા. 28 એપ્રિલ 2024ના રોજ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ-2024ની પરીક્ષાનું ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું છે.
જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગરમીથી રાહત મેળવવા અને સુરક્ષિત સ્વાસ્થ્ય અંગે જનજાગૃતિ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું
જેઓ ઓછી ટકાવારી મેળવે છે તેમની પાસે પણ આવા ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે,
આ કોર્સ ડિપ્લોમા/ડિગ્રી/સર્ટિફિકેટ લેવલ પર ઉપલબ્ધ છે.