ભરૂચ : સ્વ. એમ.એસ.જોલીના જીવન ચારિત્ર્ય વિષે યોજાયો કાર્યક્રમ, જય અંબે સ્કૂલના વિદ્યાર્થીઓએ લીધો ભાગ
ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના જન્મદિવસની ઉજવણી બાળદિન તરીકે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે
ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના જન્મદિવસની ઉજવણી બાળદિન તરીકે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે
વિધાનસભા ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની પાંચેય બેઠક ઉપર તારીખ-૧ ડિસેમ્બરના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા સખી દાતાઓના સહયોગથી સંસ્થાના સહયોગથી વેજલપુર સ્થિત શ્રી બી.એચ.મોદી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શિક્ષણ વિભાગની સાથે માધ્યમિક શિક્ષણ વિભાગે પણ ધોરણ 12 સુધીની માધ્યમિક શાળાઓમાં ફુલ સ્લીવ શર્ટ અને ફુલ પેન્ટ પહેરીને આવવાની સૂચના આપી છે
રાજ્યમાં અવિરત વરસાદને જોતા શુક્રવારે તમિલનાડુના કેટલાક જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો બંધ રહેશે.
ભરૂચ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી રાણા સમાજ પરિવારના અલગ અલગ ગામેથી આવીને ભરૂચ શહેર ખાતે વસેલા છે.
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતાં અનેક જિંદગીઓ હોમાઈ છે. આ દુર્ઘટનાના પગલે સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે