નર્મદા : AAPના MLA ચૈતર વસાવાના સમર્થનમાં બંધનું એલાન, તો સાંસદ મનસુખ વસાવાએ બજારો ખોલાવી..!
ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદના મામલામાં સમર્થકો દ્વારા ડેડીયાપાડા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું.
ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદના મામલામાં સમર્થકો દ્વારા ડેડીયાપાડા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું.
ભરૂચના મુન્શી-મનુબરવાલા મેમોરીયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરૂચ પોલીસના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક જાગૃતિ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ
નવરાત્રીનું પર્વ નર્મદા નદીના ઘોડાપુરથી બેઘર અને નિસહાય બનેલા છાપરા તેમજ બોરભાઠાના પુરગ્રસ્તો માટે ખુશીની લહેર લઈને આવ્યું હતું.
ચીને મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને FBI દ્વારા જાહેર કરાયેલા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સાજિદ મીર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે,
નવા સંસદભવનના ઉદ્ઘાટનને લઈને સતત રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. 28મી મેના રોજ યોજાનાર સમારોહમાં અનેક રાજકીય પક્ષોએ બહિષ્કાર કર્યો છે.