ગુજરાત નર્મદા : AAPના MLA ચૈતર વસાવાના સમર્થનમાં બંધનું એલાન, તો સાંસદ મનસુખ વસાવાએ બજારો ખોલાવી..! ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદના મામલામાં સમર્થકો દ્વારા ડેડીયાપાડા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 04 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:મુન્શી વિદ્યાધામમા ટ્રાફીક જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો, પોલીસ વિભાગનો સહયોગ સાંપડ્યો ભરૂચના મુન્શી-મનુબરવાલા મેમોરીયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરૂચ પોલીસના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક જાગૃતિ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ By Connect Gujarat 30 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ધરતીપુત્રોના હિતને લઈને ભારત સરકારે વર્ષ ૨૦૨૩-૨૪માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની કરી જાહેરાત By Connect Gujarat 18 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : પટેલ સોસાયટી નવરાત્રી મહોત્સવમાં દત્તક લેવાયેલા બે પૂરગ્રસ્ત ગામના પુરપીડિતોને સહાયની સરવાણી નવરાત્રીનું પર્વ નર્મદા નદીના ઘોડાપુરથી બેઘર અને નિસહાય બનેલા છાપરા તેમજ બોરભાઠાના પુરગ્રસ્તો માટે ખુશીની લહેર લઈને આવ્યું હતું. By Connect Gujarat 18 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર: ખેડૂતો માટે સરકારનો આવકારદાયક નિર્ણય, ૨૧મી ઑક્ટોબરથી શરૂ થશે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી By Connect Gujarat 24 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ભારત-અમેરિકાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સાજિદ મીરને ચીનનું સમર્થન, ડ્રેગને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર થતા બચાવ્યો..! ચીને મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને FBI દ્વારા જાહેર કરાયેલા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સાજિદ મીર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે, By Connect Gujarat 21 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ નવા સંસદ ભવનના પક્ષમાં આ રાજકીય પાર્ટીનો સાથ , કહ્યું- ગર્વની વાત છે, અમે હંમેશા વિપક્ષની સાથે નથી..! નવા સંસદભવનના ઉદ્ઘાટનને લઈને સતત રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. 28મી મેના રોજ યોજાનાર સમારોહમાં અનેક રાજકીય પક્ષોએ બહિષ્કાર કર્યો છે. By Connect Gujarat 24 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ યુવરાજસિંહના સમર્થનમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન,ન્યાયિક તપાસની કરવામાં આવી માંગ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ મામલે સુરેન્દ્રનગર અને અમરેલી સહિત રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 24 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:આમ આદમી પાર્ટી દ્વારા યુવરાજસિંહના સમર્થનમાં આવેદન પત્ર પાઠવાયુ યુવરાજસિંહની ધરપકડના હવે રાજકીય રીતે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. એક તરફ રાજ્યના અનેક વિદ્યાર્થીઓ ટ્વિટર પર યુવરાજસિંહના સમર્થનમાં આવી રહ્યા છે By Connect Gujarat 24 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn