સુરેન્દ્રનગર : 20 વર્ષીય યુવક જમ્યા બાદ અચાનક જ ઢળી પડ્યો, સારવાર મળે તે પહેલાં જ મોત
જિલ્લાના લખતરમાં 20 વર્ષીય યુવક જમ્યા બાદ અચાનક જ ઢળી પડ્યો હતો. જોકે, સારવાર મળે તે પહેલાં જ તેની કરૂણ મોત નીપજ્યું હતું.
જિલ્લાના લખતરમાં 20 વર્ષીય યુવક જમ્યા બાદ અચાનક જ ઢળી પડ્યો હતો. જોકે, સારવાર મળે તે પહેલાં જ તેની કરૂણ મોત નીપજ્યું હતું.
સુરેન્દ્રનગર ખાતે શાળાના શિક્ષકો માટે પ્રથમવાર લર્નિગ સાયન્સ વાયા સ્ટાન્ડર્ડ દ્વારા 2 દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજના બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવા તેમજ વિવિધ કાર્યમાં બાળકો આગળ વધે તે માટે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સ્થિત સંસ્કારધામ ગુરુકુળ દ્વારા ત્રિદિવસીય સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
કચ્છના નાના રણનો વિસ્તાર 4953 ચોરસ કિલોમીટર છે.
વરસાદનો વરતારો નિહાળવાની અનોખી પરંપરા
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના રાજાવાડ ગામે ચાર દિવસથી ઘરેથી ગુમ યુવકની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
આગામી સાત મે ના રોજ લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું યોજાવાનું છે જે માટે રાજકીય પક્ષો દ્વારા અંતિમ દિવસોમાં પ્રચાર આવી રહ્યો છે.