પાકિસ્તાનની જેલમાં બંદીવાન 20 ભારતીય માછીમારોને મુક્તિ, માદરે વતન ગીર સોમનાથ પહોચતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા
પાકિસ્તાનની દાંડી જેલમાં બંદીવાન ભારતીય માછીમારો પૈકી 20 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે,
પાકિસ્તાનની દાંડી જેલમાં બંદીવાન ભારતીય માછીમારો પૈકી 20 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે,
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનો માછીમાર છેલ્લા 3 વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ હતો