ભરૂચ: જિલ્લાના 9 તાલુકાઓમાં તલાટીની ઘટના કારણે અરજદારોના કામ અટવાયા,AAP દ્વારા પાઠવાયુ આવેદનપત્ર
આ બાબતે આજ રોજ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો કલેકટરને આવેદનપત્ર આપી તલાટીઓની નિમણૂક આપવાની માંગ કરી.
આ બાબતે આજ રોજ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો કલેકટરને આવેદનપત્ર આપી તલાટીઓની નિમણૂક આપવાની માંગ કરી.
તાલુકાના ઉમલ્લા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીની પંચમહાલ જિલ્લામાં ફરજબદલી થતાં ઉમલ્લા ગ્રામ પંચાયત કચેરી ખાતે તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો.