‘દયાબેન’ બાદ હવે ‘જેઠાલાલે’ પણ છોડ્યો તારક મહેતા શો? અભિનેતાએ કર્યો ખુલાસો
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એક લોકપ્રિય ટેલિવિઝન શો રહ્યો છે. જેઠાલાલ અને બબીતાજી દર્શકોના પ્રિય પાત્રો છે, જેમના વિશે કોઈને કોઈ સમાચાર આવતા રહે છે.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એક લોકપ્રિય ટેલિવિઝન શો રહ્યો છે. જેઠાલાલ અને બબીતાજી દર્શકોના પ્રિય પાત્રો છે, જેમના વિશે કોઈને કોઈ સમાચાર આવતા રહે છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવીની સૌથી મનગમતી અને લાંબા સમયથી ચાલી રહેલી સિરીયલ છે. દરેક વર્ગના દર્શકો આ સિરીયલ અને એના પાત્રો સાથે એક અલગ બોન્ડ શેર કરે છે.
દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ભરૂચ શહેરમાં વિવિધ થીમ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેતા ગુરુચરણ સિંહ આ વર્ષની શરૂઆતમાં અચાનક ગુમ થઈ ગયા હતા.
લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સોઢી વિશે સમાચાર આવ્યા હતા કે અભિનેતા 22 એપ્રિલથી ગાયબ છે.
કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો દરેક ઘરમાં જોવા મળે છે. લોકોમાં આ શોનો ક્રેઝ એટલો બધો છે