ભારતીય ટીમ 'શુભ-મન' સાથે ઝિમ્બાબ્વે સામેની T20I શ્રેણી જીતવા તૈયાર
ભારતીય ક્રિકેટની યુવા બ્રિગેડ શનિવારે ઝિમ્બાબ્વે સામે ચોથી T20 મેચ રમશે ત્યારે તેની નજર સિરીઝ જીતવાની સાથે નવા યુગની શરૂઆત કરવા પર હશે.
ભારતીય ક્રિકેટની યુવા બ્રિગેડ શનિવારે ઝિમ્બાબ્વે સામે ચોથી T20 મેચ રમશે ત્યારે તેની નજર સિરીઝ જીતવાની સાથે નવા યુગની શરૂઆત કરવા પર હશે.
આ ઈવેન્ટ પહેલા પણ BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે ભારત પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે, પરંતુ ત્યાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તૈયારીઓમાં વ્યસ્ત છે.
બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ નતાશા સ્ટેનકોવિકે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. તેણે આખી વાર્તા જાણ્યા વિના લોકોનો નિર્ણય લેવાનો મુદ્દો ઉઠાવ્યો.
ભારતીય ટીમ બાર્બાડોસથી વિશેષ વિમાનમાં ભારત જવા રવાના થઈ છે. ઘરે પરત ફર્યા બાદ BCCIએ એક ફોટો શેર કરીને આ જાણકારી આપી હતી.
Team Indiaના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ T20માંથી નિવૃત્તિની જાહેરાત કરી. સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરી આ માહિતી આપી છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારત વિશ્વ કપ વિજય બાદ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો , ક્રિકેટ રસિકોમા અનેરો આનંદ જોવા મળ્યો હતો.
ભારતે સાઉથ આફ્રિકા સામે જીતીને ટી 20 વર્લ્ડકપ પોતાના નામે કર્યો છે ત્યારે મોડી રાત્રે ભરૂચ અંકલેશ્વરમાં જીતનું જશ્ન મનાવાયુ હતું