મુંબઈ હુમલાની આજે 14મી વરસી : 26/11નો કાળો દિવસ ક્યારે નહીં ભૂલાશે..!
26 નવેમ્બર 2008ની સાંજ સુધી મુંબઈ રોજની જેમ ફરતું હતું. શહેરની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય હતી. લોકો બજારોમાં ખરીદી કરી રહ્યા હતા.
26 નવેમ્બર 2008ની સાંજ સુધી મુંબઈ રોજની જેમ ફરતું હતું. શહેરની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય હતી. લોકો બજારોમાં ખરીદી કરી રહ્યા હતા.
કેનેડાએ પોતાના નાગરિકોને ભારતના ગુજરાત, પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યો કે જે પાકિસ્તાન સાથે સરહદ શેર કરે છે
જમ્મુ કાશ્મીરમાં સતત થઈ રહેલા આતંકી હુમલા બાદ દેશના મહત્વના સ્થળોએ આતંકવાદી હુમલાની દહેશતના પગલે એલર્ટ આપવામાં આવ્યું છે