ગુજરાત સુરેન્દ્રનગર : નવરાત્રી નિમિત્તે થાનગઢમાં અવનવી ડીઝાઇનમાં ગરબા બનાવીને સ્થાનિકો મેળવી રહ્યા છે બમણી આવક સમગ્ર દેશ સહિત ગુજરાતમાં નવરાત્રીના પર્વનું અનેરું મહત્વ રહ્યું છે, ત્યારે નવરાત્રી શરૂ થવાના મહિના અગાઉ જ આ પર્વની અલગ અલગ રીતે તૈયારીઓ કરવામાં આવે છે. By Connect Gujarat 21 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: થાનગઢના ચણીયા ચોળી તેમજ કોટીની નવરાત્રી દરમિયાન ભારે માંગ, જુઓ આ વર્ષે શું છે વેરાયટી નવલા નોરતામાં યુવાધન ગરબે રમી હિલ્લોળે ચઢતું હોય છે ત્યારે સુરેન્દ્રનગરના થાનગઢના ચણીયા ચોળી તેમજ કોટીની ભારે માંગ રહે છે. By Connect Gujarat 20 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : થાનગઢના અમરાપરા નજીક ભંગારનો ડેલામાં એકાએક આગ ભભૂકી, આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા સુરેન્દ્રનગરના થાનગઢના અમરાપરા નજીક ભંગાર ડેલામા ગત મોડી સાંજે કોઈ કારણ સર આગ ભભૂકી ઉઠી હતી. હાલ પણ ત્રણ જેટલા ફાયર ફાયટરો દ્વારા આગ પર કાબુ મેળવવામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા By Connect Gujarat 06 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : ગરમીની શરૂઆતથી જ ધમધમી ઉઠ્યો છે થાનગઢનો માટલાં ઉદ્યોગ... થાનગઢમાં કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ માટલાં ઉદ્યોગ ધમધમી ઉઠ્યો છે. જોકે, દેશી ફ્રીઝ ગણાતા થાનના માટલાંની ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં પણ ખૂબ મોટી માંગ છે. By Connect Gujarat 04 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પતિ પત્ની ઓર વો: સુરેન્દ્રનગરના થાનગઢમાં પત્નિ સાથે મિત્રને સંબંધ હોવાની આશંકામાં મિત્ર એજ કરી મિત્રની કરપીણ હત્યા By Connect Gujarat 15 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : થાનગઢના સુશોભિત દેશી કોડીયાએ લોકોમાં જમાવ્યું ભારે આકર્ષણ, તમે પણ જુઓ..! કોડીયા બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો હાલ કોડિયા બનાવી ઘરે બેઠા રોજગારી મેળવી રહ્યા છે. By Connect Gujarat 25 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn