પહેલગામના બદલા બાદ, કાશ્મીરીઓ હવે પીએમ મોદીને કરી રહ્યા છે આ અપીલ
થોડા સમય પહેલા સુધી, જમ્મુ અને કાશ્મીરમાં બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ 22 એપ્રિલે આતંકવાદીઓએ પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલો કર્યો અને 26 લોકોની હત્યા કરી દીધી.
થોડા સમય પહેલા સુધી, જમ્મુ અને કાશ્મીરમાં બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ 22 એપ્રિલે આતંકવાદીઓએ પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલો કર્યો અને 26 લોકોની હત્યા કરી દીધી.
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ 2025-26 માટે 1.12 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. જેમાં યુવા અને મહિલાઓના સશક્તિકરણ, પ્રાદેશિક અસમાનતાને દૂર કરવા અને કૃષિ, પર્યટન, શિક્ષણ જેવા ક્ષેત્રોમાં રોકાણ પર ભાર મૂકવામાં આવ્યો છે.
સુરત ડુમસના દરિયા કિનારે ગુજરાતનું પ્રથમ 'નગરવન' આકાર પામ્યું છે. આ વન પ્રકૃતિ અને શહેરી જીવન વચ્ચે અનોખો સુમેળ સાધે છે.
ભારતમાં છેલ્લા કેટલાક સમયથી પેરાનોર્મલ ટુરિઝમ પણ વધી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો પેરાનોર્મલ સ્થળોએ જઈને તેનો આનંદ માણી રહ્યા છે. આવો તમને જણાવીએ કે પેરાનોર્મલ ડેસ્ટિનેશન શું છે, જેના માટે લોકોમાં ક્રેઝ વધી રહ્યો છે.
પ્રાકૃતિક સૌંદર્યની વાત કરીએ તો ભારતમાં એવી ઘણી સુંદર જગ્યાઓ છે કે તમને ત્યાં રહેવાનું મન થશે. આ જગ્યાઓમાંથી એક મહારાષ્ટ્ર રાજ્યનું ભંડારદરા છે. જ્યાં તમે કુદરતી સૌંદર્યમાં ખોવાઈ જશો. જો કે મહારાષ્ટ્રનું સૌથી પ્રખ્યાત શહેર મુંબઈ છે
દર વર્ષે 25 જાન્યુઆરીને ભારતમાં રાષ્ટ્રીય પ્રવાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રવાસન દ્વારા લોકોને માત્ર અનુભવ જ નથી મળતો.
દેશના પ્રથમ જ્યોર્તિલિંગ અને પ્રવાસન ક્ષેત્રે દિનપ્રતિદિન હરણફાળ ભરી રહેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સાબરકાંઠામાં આવેલું છે પોળો ફોરેસ્ટ, ચોમાસાની સિઝનમાં ફોરેસ્ટ નું સૌંદર્ય ખીલી ઉઠયું.