ઉત્તર ભારતમાં શીત લહેર યથાવત, ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો લેટ..!
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ ચાલુ રહેવાની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ ચાલુ રહેવાની સંભાવના છે.
રાજ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ચક્રવાતી તોફાન "બિપરજોય"ને કારણે પશ્ચિમ રેલ્વેની ઘણી ટ્રેનોને અસર થશે.
મણિપુરમાં, બહુમતી મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિની શ્રેણીમાં સામેલ કરવા સામે વિરોધ હિંસક બન્યો છે.