Connect Gujarat

You Searched For "trains"

ઉત્તર ભારતમાં શીત લહેર યથાવત, ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો લેટ..!

27 Jan 2024 3:11 AM GMT
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ ચાલુ રહેવાની સંભાવના છે.

ટ્રેનોમાં મુસાફરી કરતાં લોકોને મળી મોટી ભેટ, ભારતીય રેલ્વેએ ટ્રેનની ટિકિટ રદ કરવાની જંજટથી આપી રાહત....

15 Nov 2023 5:43 AM GMT
તમે રેલવેમાં ટિકિટ બૂક કરાવી છે અને કોઇ સંજોગોમાં તમે મુસાફરી નથી કરી શક્તા તો હવે તમારી ટિકિટ અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર કરવી શક્ય બનશે. ભારતીય...

બિપરજોય વાવજોડાના કારણે સૌરાષ્ટ્રની ટ્રેનોના રૂટમાં ફેરફાર, ઓખા-પોરબંદરથી ઉપડતી 25 જેટલી ટ્રેનો રાજકોટ-અમદાવાદથી દોડશે, જાણો કઈ ટ્રેનો ક્યાંથી ઉપડશે……

13 Jun 2023 7:56 AM GMT
રાજ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ચક્રવાતી તોફાન "બિપરજોય"ને કારણે પશ્ચિમ રેલ્વેની ઘણી ટ્રેનોને અસર થશે.

મણિપુરમાં પ્રતિબંધો વચ્ચે પરિસ્થિતિ તંગ, ટ્રેનોની અવરજવર બંધ..!

5 May 2023 3:44 AM GMT
મણિપુરમાં, બહુમતી મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિની શ્રેણીમાં સામેલ કરવા સામે વિરોધ હિંસક બન્યો છે.

ઉતરાયણ ઇફેકટ,મુંબઈથી આવતી તમામ ટ્રેનો હાઉસફુલ

13 Jan 2023 5:27 AM GMT
ગુજરાતી ઉત્તરાયણ માટે અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં વતન પરત ફરે છે. મોટી સંખ્યામાં આવતા ગુજરાતીઓ ના કારણે મુંબઈથી અમદાવાદ તરફથી આવતી લગભગ તમામ...

વડોદરા રેલ્વે સ્ટેશન પર ટ્રેનોનું દબાણ ઓછું કરવા નિર્ણય, જાન્યુઆરીથી 6 ટ્રેનોના સમયમાં ફેરફાર..!

30 Dec 2022 10:07 AM GMT
વડોદરા રેલ્વે સ્ટેશન પરથી પસાર થતી 6 ટ્રેનોના ઉપડવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

રાજ્યમાં વરસાદના કારણે આજે અનેક ટ્રેનો રદ્દ, ST બસના પણ અનેક રૂટ બંધ

12 July 2022 9:57 AM GMT
રાજ્યમાં અવિરત થઇ રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે

સુરત: બિહારમાં ચાલી રહેલા આંદોલનના પગલે રેલ્વે વિભાગે 8 ટ્રેન કરી રદ્દ, મુસાફરો મુકાયા મુશ્કેલીમાં

20 Jun 2022 9:11 AM GMT
બિહારમાં ચાલી રહેલા આંદોલનના કારણે પશ્ચિમ રેલવેની ટ્રેનો પર જોવા મળી રહી છે આંદોલનના કારણે 8 ટ્રેનોને રદ કરવામાં આવી છે.

અગ્નિપથના ભારે વિરોધને કારણે કુલ 529 ટ્રેનો રદ, ઘણા સ્ટેશનો પર તપાસ વધી

20 Jun 2022 7:41 AM GMT
બિહાર અને યુપીમાં હિંસક વિરોધને કારણે રેલ્વેને ભારે નુકસાન થયું છે. સાવચેતી રાખીને રેલ્વે મંત્રાલયે 529 ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે.