જૂનાગઢ: ગીર અભ્યારણમાં સિંહ દર્શનની શરૂઆત થતા વિદેશી પ્રવાસીઓએ પણ મુલાકાત લીધી
ગીર અભ્યારણની મુલાકાતે દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે ,વરસાદની ચાર મહિનાની મોસમમાં બંધ રહેલા ગીર અભ્યારણમાં સિંહ દર્શનની શરૂઆત થતાં જ મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા.
ગીર અભ્યારણની મુલાકાતે દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે ,વરસાદની ચાર મહિનાની મોસમમાં બંધ રહેલા ગીર અભ્યારણમાં સિંહ દર્શનની શરૂઆત થતાં જ મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા.
IRCTC એ જ્યોતિર્લિંગની તમારી યાત્રાને સરળ બનાવવા માટે એક સરસ પેકેજ રજૂ કર્યું છે. આ પેકેજ હેઠળ તમે ભારતના 7 જ્યોતિર્લિંગની મુલાકાત લઈ શકો છો.
ભારત અને માલદીવ વચ્ચે વણસેલા સંબંધોની ચર્ચાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ સાથે મુલાકાત કરી હતી,
જો તમે ફરવા માટે જમ્મુ અને કાશ્મીર જઈ રહ્યા છો, તો તમે નજીકના આ સુંદર સ્થળોને પણ જોઈ શકો છો. આ સ્થળોના કુદરતી દ્રશ્યો અત્યંત આકર્ષક છે.
બાંગ્લાદેશે સાંપ્રદાયિક તણાવને લઈને ભારત અને મ્યાનમારની સરહદે આવેલા ત્રણ જિલ્લાઓમાં મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે.
શારદી નવરાત્રી દરમિયાન મા દુર્ગાની પૂજા-અર્ચના માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શારદીય નવરાત્રીના છેલ્લા ચાર દિવસોમાં દુર્ગા પૂજા ઉજવવામાં આવે છે.
ઘણા લોકોને ફરવું ગમે છે પરંતુ આજકાલ લોકો ટ્રેકિંગ કરવા જવાનું પસંદ કરે છે. આ સમય દરમિયાન, તેઓ કંઈક નવું શીખે છે, સાહસ કરે છે