અમદાવાદ : SGVP ગુરુકુળના ભક્તિ પ્રકાશદાસજી સ્વામી થયા અક્ષરવાસી, મુખ્યમંત્રીએ કર્યા અંતિમ દર્શન...
SGVP ગુરુકુળના ભક્તિ પ્રકાશદાસજી સ્વામી ચૈત્ર સુદ એકાદશીના પવિત્ર દિવસે સવારે 10.20 વાગ્યે અક્ષરવાસ થતા હરિભક્તોમાં શોકનું મોજું પ્રસરી ગયું છે
SGVP ગુરુકુળના ભક્તિ પ્રકાશદાસજી સ્વામી ચૈત્ર સુદ એકાદશીના પવિત્ર દિવસે સવારે 10.20 વાગ્યે અક્ષરવાસ થતા હરિભક્તોમાં શોકનું મોજું પ્રસરી ગયું છે
બંબાખાના વિસ્તારમાં આવેલા કુંભારિયા ઢોળાવ નજીક ગત તા. 21 માર્ચના રોજ મકાન ધરાશાયી થવાની ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોનું મોત નીપજ્યું હતું
અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે બે દિવસિય શામળાજી મહોત્સવની ઉજવણી આયોજન કરવામાં આવ્યું હતું,
પોતાના કંઠના કારણે વિશ્વભરમાં નામના મેળવનારા લતા મંગેશકરના નિધનથી તેમના ચાહકો શોકમાં ગરકાવ છે.
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે
સુરત શહેર તથા જીલ્લામાં કોરોના કાળ દરમ્યાન મોતને ભેટેલા મૃતકોને કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે શ્રદ્ધાંજલિ પાઠવાય હતી.
અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે શ્રદ્ધાંજલિ ના ભાગરૂપે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું