રણદીપ હુડ્ડાએ વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા,અનોખી રીતે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
અભિનેતા રણદીપ હુડ્ડા, જે તેમની બાયોપિકમાં સ્વાતંત્ર્ય વીર સાવરકરની ભૂમિકા ભજવશે, સોમવારે તેમની પુણ્યતિથિ પર સુપ્રસિદ્ધ સ્વતંત્રતા સેનાનીને યાદ કર્યા.
અભિનેતા રણદીપ હુડ્ડા, જે તેમની બાયોપિકમાં સ્વાતંત્ર્ય વીર સાવરકરની ભૂમિકા ભજવશે, સોમવારે તેમની પુણ્યતિથિ પર સુપ્રસિદ્ધ સ્વતંત્રતા સેનાનીને યાદ કર્યા.
હરણી તળાવમાં થયેલી અતિ કરુણ બોટ દુર્ઘટનાએ 12 માસૂમ બાળકોનો તેમજ 2 શિક્ષિકોનો ભોગ લીધો હતો
હરણી તળાવ ખાતે બનેલી ગોઝારી ઘટનાનો ભોગ બનનાર નાના ભૂલકાઓને બરોડા બાર એસોસિએશન દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત આર્મી કેમ્પ ખાતે વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાનોએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે તેઓને શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા
કોંગ્રેસ કાર્યાલય ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.