રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડમાં હાઈકોર્ટે ત્રણ આરોપીના જામીન કર્યા મંજૂર
TRP ગેમ ઝોનના માલિકોની મિલીભગતથી રાજકોટમાં ઈતિહાસનો સૌથી દર્દનાક અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. ભ્રષ્ટાચાર આ માટે મુખ્ય કારણ હતો.
TRP ગેમ ઝોનના માલિકોની મિલીભગતથી રાજકોટમાં ઈતિહાસનો સૌથી દર્દનાક અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. ભ્રષ્ટાચાર આ માટે મુખ્ય કારણ હતો.
આગ્નિકાંડમાં જે કોઈ દોષિત લાગે તેની પૂછપરછ કરીને કડક પગલા લેવા હર્ષ સંઘવીએ આદેશ આપ્યા છે