સાબરકાંઠા : રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ માસ અંતર્ગત UGVCL દ્વારા ઊર્જા લોક જાગૃતિ રેલી યોજાય...
રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ માસની ઉજવણી નિમિત્તે સાબરકાંઠા જીલ્લાના હિમતનગર ખાતે UGVCL દ્વારા ઊર્જા લોક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ માસની ઉજવણી નિમિત્તે સાબરકાંઠા જીલ્લાના હિમતનગર ખાતે UGVCL દ્વારા ઊર્જા લોક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકાએ રૂ. 3.88 કરોડનું પડતર વીજ બિલ નહીં ભરતા UGVCL દ્વારા 72 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
અમદાવાદના વિરમગામ તાલુકાની ગ્રાન્ટેડ શાળામાં નોકરી કરીને નિવૃત્ત થયેલ આચાર્ય સાથે રૂપિયા 68 લાખ 76 હજારની છેતરપિંડી થઈ