બારાબંકીના ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં વીજકરંટથી નાસભાગ, 2ના મોત, 40 ઈજાગ્રસ્ત
મહાદેવના જલાભિષેક દરમિયાન અચાનક વીજકરંટ ફેલાતા નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં બે શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે લગભગ 40 લોકો ઘાયલ થયા હતા.
મહાદેવના જલાભિષેક દરમિયાન અચાનક વીજકરંટ ફેલાતા નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં બે શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે લગભગ 40 લોકો ઘાયલ થયા હતા.
ગરીબમાં ગરીબ પરિવારનો પુત્ર પણ આ પોલીસ ભરતીમાં જોડાયો. તેઓ પણ કોન્સ્ટેબલ બનીને ઉત્તર પ્રદેશના લોકોની સેવામાં યોગદાન આપી શકશે.
ટ્રેન રાત્રે 9.30 વાગ્યે શામલી-બલવા વચ્ચે પહોંચી ત્યારે રેલ્વે ટ્રેક પર પથ્થરો, સિમેન્ટના પાઈપો અને લોખંડના પાઈપો જોઈને લોકો પાઇલટે ઇમરજન્સી બ્રેક લગાવી અને આરપીએફ, જીઆરપીને જાણ કરી.
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીએમ મોદી સાથે રવિવારે, 9મી માર્ચે રાજધાની દિલ્હીમાં મુલાકાત કરી છે. સીએમ યોગી અને પીએમ મોદી વચ્ચે મહાકુંભના સમાપન
ઉત્તરપ્રદેશ વિધાનસભામાં ગૃહની કાર્યવાહી શરૂ થતાં પહેલાં એક ધારાસભ્યએ પાન મસાલો ખાઈને ગૃહના હોલમાં થૂંક્યું હતું. જેના પર વિધાનસભા અધ્યક્ષે નારાજગી વ્યક્ત કરી
મેનેજરે ગળામાં ફાંસો લગાવીને રડતા રડતા લાઈવ વીડિયો બનાવ્યો હતો,જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયોમાં પીડિતે તેની પત્નીને આત્મહત્યા માટે જવાબદાર ગણાવી હતી.
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું આજે લખનૌના SGPGI ખાતે અવસાન થયું. હોસ્પિટલે આ વાતની પુષ્ટિ કરી છે.
બુધવારે સ્નાન ઉત્સવ માઘી પૂર્ણિમા છે, જેના માટે પોલીસે ટ્રાફિક અને ડાયવર્ઝન યોજના અમલમાં મૂકી છે. આ અંતર્ગત સોમવારે રાત્રે 8 વાગ્યાથી મહાકુંભ મેળા વિસ્તારમાં તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.