ઉત્તર પ્રદેશના કન્નૌજમાં સર્જાઇ દુર્ઘટના, લિન્ટલ નાખતી વખતે શટરિંગ તૂટી, 40 થી વધુ મજૂરો દટાયા
ઉત્તર પ્રદેશના કન્નૌજ રેલ્વે સ્ટેશન પર અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ચાલી રહેલા બાંધકામ દરમિયાન, લિન્ટલ નાખતી વખતે શટરિંગ તૂટી પડ્યું, જેમાં 40 થી વધુ મજૂરો દટાઈ