ઉત્તરાખંડની મદરેસાઓમાં ટૂંક સમયમાં સંસ્કૃત ભણાવવામાં આવશે !
ઉત્તરાખંડની મદરેસાઓમાં ટૂંક સમયમાં સંસ્કૃત ભણાવવામાં આવશે. રાજ્યની 400થી વધુ મદરેસાઓમાં એને વૈકલ્પિક વિષય તરીકે રાખવામાં આવશે.મદરેસા બોર્ડના અધ્યક્ષ
ઉત્તરાખંડની મદરેસાઓમાં ટૂંક સમયમાં સંસ્કૃત ભણાવવામાં આવશે. રાજ્યની 400થી વધુ મદરેસાઓમાં એને વૈકલ્પિક વિષય તરીકે રાખવામાં આવશે.મદરેસા બોર્ડના અધ્યક્ષ
હિમાલયની ભવ્ય ખીણોમાં આવેલું તુંગનાથ મંદિર, ભગવાન શિવને સમર્પિત ખૂબ જ પ્રાચીન મંદિર છે. સમુદ્ર સપાટીથી લગભગ 3680 મીટરની ઉંચાઈ પર આવેલું આ મંદિર ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે.
Featured | દેશ | સમાચાર , ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં શુક્રવારે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. આ સંદર્ભે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ 'રેડ એલર્ટ'ને ધ્યાનમાં
કેદારનાથ પદયાત્રી માર્ગ પર રવિવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. અહીં ભૂસ્ખલનને કારણે અનેક શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે દટાયા હોવાના અહેવાલ છે.
ઉત્તરાખંડ, જેને "દેવભૂમિ" અથવા દેવતાઓની ભૂમિ કહેવામાં આવે છે,
તમારી મુસાફરી કોઈપણ સમસ્યા વિના સરળતાથી પસાર થશે.
ઉત્તરાખંડની ચારધામ યાત્રાનો આજથી પ્રારંભ થયો છે.શાસ્ત્રોકતવિધિ અનુસાર કેદારનાથના કપાટ ખોલવામાં આવ્યા હતા.