વડોદરાવડોદરા: બાળકો દ્વારા પ્રભાતફેરી યોજી ગુરુદ્વારામાં દર્શન કરીને વીર બાળ દિવસની ઉજવણી કરાઈ દેશભરમાં આજે દ્વિતીય બાળ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ ચાર સ્થળોએ શાળાના બાળકો દ્વારા પ્રભાતફેરી યોજીને ગુરુદ્વારા દર્શન કર્યા બાદ વીર બાળ દિન પ્રદર્શન નિહાળવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 26 Dec 2024 18:01 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: વીર બાળ દિવસ નિમિત્તે ગુરુદ્વારામાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા આજરોજ વીર બાળ દિવસ નિમિત્તે અંકલેશ્વર સ્થિત ગુરુદ્વારામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા By Connect Gujarat Desk 26 Dec 2024 16:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : નવી નગરી સ્થિત ગુરુદ્વારા ખાતે વીર બાલ દિવસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા... નવી નગરી સ્થિત ગુરુદ્વારા ખાતે શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિહના પુત્રોના શહાદતની યાદીમાં વીર બાલ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 26 Dec 2023 17:38 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશ'આજે દેશ વીર સાહિબજાદાઓના અમર બલિદાનને યાદ કરી રહ્યો છે : વડાપ્રધાન મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વીર બાલ દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. By Connect Gujarat 26 Dec 2023 13:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn