ગીર સોમનાથ : વેરાવળના છ ગામના 15 હજારથી વધુ લોકો બિસ્માર માર્ગને લઈ પરેશાન
વેરાવળના 15 હજારથી વધુ લોકો બિસ્માર માર્ગને લઈ પરેશાન, છ ગામને તાલાલાથી જોડતો માર્ગ ઘણા સમયથી છે બિસ્માર.
વેરાવળના 15 હજારથી વધુ લોકો બિસ્માર માર્ગને લઈ પરેશાન, છ ગામને તાલાલાથી જોડતો માર્ગ ઘણા સમયથી છે બિસ્માર.
પટેલવાડા વિસ્તારમાં બની હતી લુંટની ઘટના, મહિલાના રોજગાર અર્થે વિદેશમાં સ્થાયી થયાં છે.
પવિત્ર તીર્થધામ સોમનાથ અને વેરાવળના 2 લાખ કરતાં વધારે લોકો છેલ્લા 10 દિવસથી પાણી માટે વલખા મારી રહયાં છે