ભરૂચ-અંકલેશ્વરમાં સરેરાશ 1-1 ઇંચ વરસાદ, અંતિમ દિવસે ખેલૈયાઓ મનમૂકી ગરબે ઘૂમ્યા
નવરાત્રીના દિવસો દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો હતો.છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દશેરાના દિવસે પણ ઠેર ઠેર વરસાદ નોંધાયો
નવરાત્રીના દિવસો દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો હતો.છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દશેરાના દિવસે પણ ઠેર ઠેર વરસાદ નોંધાયો
સુરત શહેરના અઠવાલાઇન વિસ્તાર સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ શસ્ત્રપૂજન કરવામાં આવ્યું
અસત્ય પર સત્યની વિજયના પર્વ વિજયા દશમીની આજરોજ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વરમાં પોલીસ દ્વારા શસ્ત્ર પૂજાના કાર્યક્રમો યોજાયા