અંકલેશ્વર : પ્રથમ વરસાદ બાદ બિસ્માર બનેલા રોડ-રસ્તાના કારણે પ્રજા ત્રાહિમામ...
શહેરમાં અતિ બિસ્માર માર્ગના કારણે પ્રજાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખરાબ રોડ રસ્તાથી ત્રસ્ત અનેક વાહનચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે
શહેરમાં અતિ બિસ્માર માર્ગના કારણે પ્રજાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખરાબ રોડ રસ્તાથી ત્રસ્ત અનેક વાહનચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે
અંકલેશ્વરના વાહનવ્યવહારથી ધમધમતાં ત્રણ રસ્તા સહિતના વિસ્તારોમાં રસ્તાની આસપાસ પથારા લગાવતાં ફેરિયાઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર-3માં આવેલ મહાકાળી મંદિર ખાતે પેવર બ્લોક અને પાણીની લાઈનનું ખાતમુહૂર્ત કરાયું.
વિપક્ષના હોબાળા બાદ બન્ને મુદ્દે કમિટી બનાવી તટસ્થ તપાસની હૈયાધારણા અપાઈ હતી.