વડોદરા : હુસેપુર ગામે વિશ્વામિત્રી નદીમાં ટ્રેક્ટર ખાબકતાં 3 લોકો ડૂબ્યા, 2 લોકોનું રેસ્ક્યૂ, વૃદ્ધની શોધખોળ
કોઝ-વેના પુલ પરથી ટ્રેક્ટર અચાનક વિશ્વામિત્રી નદીમાં પલટી મારી જતાં ત્રણેય લોકો નદીમાં ડૂબ્યા હતા
કોઝ-વેના પુલ પરથી ટ્રેક્ટર અચાનક વિશ્વામિત્રી નદીમાં પલટી મારી જતાં ત્રણેય લોકો નદીમાં ડૂબ્યા હતા
વિશ્વામિત્રી નદી કિનારે આવેલ સંત કબીર નગર પાસે મગરોની વચ્ચો વચ એક મૃતદેહ તરતો જોવા મળ્યો હતો.
22 લાખની વસતી વચ્ચે માત્ર 8 સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ GPCB દ્વારા પણ વડોદરા કોર્પોરેશનને નોટિસ પાઠવાઈ ૨૨.૭૫ ટકા ડ્રેનેજનુ પાણી નદી-નાળામાં છોડી દેવાઈ છે