વડોદરા: વિશ્વામિત્રી નદીની કાયાકલ્પ કરવાનો એક્શન પ્લાન 15 દિવસમાં સુપ્રત કરવા GPCBનો મ.ન.પા.ને અનુરોધ
વિશ્વામિત્રી નદીની કાયાકલ્પ કરવાનો એકશન પ્લાન 15 દિવસમાં સુપ્રત કરી દેવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વડોદરા મહાનગર પાલિકાને અનુરોધ કરવામાં આવ્યો છે.