સારા અલી ખાને મહાકાલેશ્વર મંદિર ખાતે ભસ્મ આરતીનો લીધો લ્હાવો, શિવ ભક્તિમાં થઈ લીન...
અભિનેત્રી સારા અલી ખાન બુધવારે સવારે ઉજ્જૈનમાં વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલના દરબારમાં બાબા મહાકાલના દર્શન અને તેમના આશીર્વાદ લેવા પહોંચી હતી,
અભિનેત્રી સારા અલી ખાન બુધવારે સવારે ઉજ્જૈનમાં વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલના દરબારમાં બાબા મહાકાલના દર્શન અને તેમના આશીર્વાદ લેવા પહોંચી હતી,
અમદવાદમાં આગામી 29 અને 30 મેના રોજ ઘાટલોડિયા વિસ્તારમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે.
શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નાગેશ્વર વિસ્તારમાં આવેલ શનિદેવના મંદિરે શનિજયંતી નિમિતે વહેલી સવારથી ભાવિકોની ભીડ જોવા મળી હતી
કેદારનાથ ધામમાં આજે સવારથી વાતાવરણ ખરાબ છે. ધામમાં વરસાદ અને હિમવર્ષા ચાલુ છે. પરંતુ આ પછી પણ બાબાના કેદારના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી રહી છે.
આહેરોહ ચૈત્ર સુદ પુનમ એટલે કે હનુમાન જયંતિના પર્વની ભરૂચ જિલ્લામાં અત્યંત ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
આજે હનુમાન જયંતિ છે. ઉત્તર ભારતમાં, ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તારીખને હનુમાન જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે
છોટીકાશી જામનગરમાં આજે હાટકેશ જયંતિ નિમિતે શ્રી વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ભગવાન હાટકેશ્વરની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.