અંકલેશ્વર: કુત્રિમ કુંડમાં શ્રી ગણેશમી પ્રતિમાનું કરાયું હતું વિસર્જન,શ્રીજીને ખંડિત જોતાં આસ્થાને ઠેસ
વિસર્જન બાદ મૂર્તિઓનો સન્માનપૂર્વક નિકાલ કરાશે તેવી ખાતરી આપી હતી
વિસર્જન બાદ મૂર્તિઓનો સન્માનપૂર્વક નિકાલ કરાશે તેવી ખાતરી આપી હતી
શહેરના ગાયત્રી મંદિર નજીક 771 જે બી મોદી પાર્ક નજીક 734 અને નારાયણનગર બંગ્લોઝ નજીકના જળકુંડમાં 568 મૂર્તિઓનું વિસર્જન કવામાં આવ્યું
ગણપતિની વિસર્જન યાત્રા પર પથ્થરમારો થતાં ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ, આક્રોશના પગલે મંજુસર ગ્રામ પંચાયત પાસે ચોકમાં ગ્રામજનોએ રામધૂન બોલાવી હતી
મૃતક રાવળ જગદીશ મેલાભાઇને બે દિકરીઓ તથા બે દિકરાઓઓએ પિતાની છત્રછાયા ગુમાવી
ગણેશ મહોત્સવમાં કુત્રિમ કુંડના બદલે નર્મદા નદીના પવિત્ર જળમાં શ્રીજી પ્રતિમાઓના વિસર્જન કરવાની મંજૂરી આપવામાં આવે તે માટે આવેદન પત્ર આપવામાં આવ્યું