ભરૂચ : ઝઘડિયા તાલુકાનું પાણેથા ગામ પરિક્રમાવાસીઓ માટે બન્યું આસ્થા અને શ્રદ્ધાનું પવિત્ર સ્થળ.
તપસ્વી સંત બ્રહ્મલીન 108 ગિરનારી બાપુની તપ સાધના થકી સિદ્ધિઓ મેળવીને 1957માં પાણેથા ગામે આવી શ્રી ગિરનારી ગુફા આશ્રમની સ્થાપના કરી હતી. જે આજે શ્રી ગિરનારી ગુફા આશ્રમના નામે પ્રસિદ્ધ છે.