પાકિસ્તાન સરકારે 80 ભારતીય માછીમારોને કર્યા મુક્ત, માછીમારોના પરિવારમાં ખુશીનો માહોલ
3 વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ ગીર સોમનાથ અને વડોદરા પંથકના કેટલાક બંદીવાન માછીમારો આજરોજ વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોચ્યા
3 વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ ગીર સોમનાથ અને વડોદરા પંથકના કેટલાક બંદીવાન માછીમારો આજરોજ વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોચ્યા
વાર્ષિક મળવાપાત્ર કેરોસીનનો મહત્તમ જથ્થો 1472 લીટરથી વધારી 1500 લિટર કરવામાં આવ્યો છે.