ભરૂચ: બોર્ડની પરીક્ષાનું પરિણામ ઉંચું લાવવા શિક્ષણ વિભાગનો નવતર અભિગમ,આત્મવિશ્વાસ હેલ્પલાઇન શરૂ કરાય
બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખી કોઈ પ્રશ્નોમાં મૂંઝવણ ઉદભવે અથવા બોર્ડની પરીક્ષાને લઈને કોઈ ડર હોય તો તેના નિકાલ માટે જિલ્લા શિક્ષણ વિભાગ થકી ગત વર્ષની જેમ આત્મવિશ્વાસ હેલ્પલાઇન શરૂ કર્યો